anna please dont come surat on 9th may 2011.
in surat ,one group is active which has hijacked anna by getting appointment on 9th may 2011 and announce in surat local newspaper about anna visiting surat and we have made nagrik committe to host anna.group formed to host in not gandhian group.not even associated with any RTI,sarvodaya,azadi bachao andolan or non political movement.a group is marketing agent of narendra modi and its show biz.
group formed has made many corruption and have lots of black money and are crorepati and only have means of money.they hate lower people.they are part of corrupted system.they are using anna name for their mission.anna become product for them like gandhi,sardar,jawahar,ambedkar become product of marketing for specific group/party etc.i oppose ANNA personally if he has this all in knowledge and have accepted invitation as first came first served base without having inquiring local grass root real activist.
anna become the brand ambassador for said group and anna become saleble product for him.
i have requested swami agnivesh on phone please be careful in gujart before finalising any program.please dont become tool of any group.anna does not need any hoarding like narendramodi,anna does not need any inaugaration of any building scheme in what ever name or purpose.in surat today on 28th april 2011 meeting held at varachha road surat saurastra patel samaj in which said group has declared nagrik committe in which no local activist are involved all are rich and are very nere to narendra modi and are tool of narendra modi to market BJP and its agenda.
if anna want to come in surat anna is welcomed by every heart.anna is not product,anna is not cheaper,anna is not a tool to be used for personal agenda.in committee all are corrupted and have lots of black money and are people who always seat on fence and who come in power they just speak their glory and get its benefits.they are willing every time to sponsor anna type personality for sake of their advertisement or by hidden agendas.
i am a student of gandhi who just want to step one by one and associated with national alliance for peoples movement,azadi bachao andolan,lok andolan gujarat,associated with chunikaka vaidya,prakash shah,medha patkar,sandip pandey,swami agnivesh,associated with anti sez movement and freelance individual activist who never associated with any political front nor having any hidden agenda.
i wish anna must be anna.no one should use anna for their means.i believe anna message must be passed through clean means as principle of gandhi.and i just want to share my local findings and if any body support or not,anna come or not my fighting with corruption will never end.
if any body get this message can print, can publish or can send to anna team who can check reality.i love anna.and my anna never can be used by any corrupted person for their hidden agenda.jay hind.
lagerahonatubhai social activist
09228484459
surat gujarat
lagerahonatubhai@gmail.com
Thursday, April 28, 2011
Tuesday, March 1, 2011
એકાદ દાવ ફરી રમવો છે,થોડી અંચાઈ ફરી કરવી છે,
એકાદ દાવ ફરી રમવો છે,થોડી અંચાઈ ફરી કરવી છે,
લગેરહો નટુભાઈ ૯૨૨૮૪૮૪૪૫૯ સુરત
એકાદ દાવ ફરી રમવો છે,થોડી અંચાઈ ફરી કરવી છે,
આજ મને,શમણું સતાવે, બાળપણ ની યાદ અપાવે.
સ્વપ્નો લઈ ચાલ્યો તો હું.રસ્તે ખોવાયા તે બધા.ના જાણે ક્યાં ખોવાયા તે.
ભોળપણ ની અજબ કહાની મનમોજી થયી નાચતો હસતો કૂદતો ગાતો હરેક પલ માં,
આજે મારું હાસ્ય શોધું,આજે મારું જીવન શોધું.આજે મારું સ્વપ્નું શોધું.
મોટો થયી ખોટો બહુ બન્યો,જન્મારો ક્યાં ગયો છે મારો.
વહેચી ખાતો જે પણ હતું દોસ્તો ભૈબેનો માં ,
આજે સ્વાર્થી બની જીવું છું.સુખ ના વહ્ચું,દુખ ના વહેચું,
ખોટે રસ્તે બહુ ગયો છું,પાછો પણ હું ના વાળું હવે.
કોઈ રોકે ના કોઈ ટોકે ના મોટો થયો એટલે ના ડર કોઈ મને
થોડું બચ્યું જીવન છે તે,આંશું એકાદ ટપકાવી લઉં,
કોઈ ના પ્યાર ની ઈર્ષા કરતો મનોમન રડી પણ લેતો.
સમાજ,કુટુંબ સહુ ભૂલ્યો ભાન ભૂલ્યો જવાની ના તાન માં
સગવડો બહુ મળી જીવન માં,દોસ્તો ખોયા છે બહુ.
એકાદ મળે છે તો રસ્તો આખો વાતો થી પલળી જ રહેતો.
ભૂલો નાનપણ ની મારી આજે ફરી કરવાનું મન થાયે
એકાદ વૃદ્ધ ને ખીજાવવાનું મન થાયે,જાતે બુઢો બની ગયો છું.
કુતરા લડાવું,નાની ચોરી કરી કૈક ખાવું.દોસ્તો ના નામ પાળું અટપટા,ટીચરો ને બહુ સતાવું.
મને જોઈએ મારું બાળપણ,ગરીબી નું શાણપણ
મને જોઈએ મારું હાસ્ય કોઈએ મને આપો તો ,મારી મુઠી નું બધું તારું.
દુખો જાણી જગત ના દુર કરવા કમર કશું ત્યાં
લડવા લાગ્યો સર્વ સાથે ,દુશ્મની ની દુકાન માંડી
પ્યાર ની ભીખ માંગતો ફરતો,મને એકાદ બે સબ્દો થી પણ ચાલશે.સાચા નહિ તો ખોટા થી ચાલશે
એકાદ દાવ ફરી રમવો છે,થોડી અંચાઈ ફરી કરવી છે,
કોઈક તો રમો મારી સાથે,નિયમો રમત ના તમારા હશે,જીત ફક્ત મારી હશે.
હજુય જાણે જાત તેજ છે મારી,બચપણ મારું ,મને મળે ફરી ફરી તેજ ફળિયા માં .તેજ દોસ્તો,તેજ ગામ માં તેજ સ્કુલ ને તેજ ટીચરો,
પત્ની બાળકો કે જમાઈ સસરા બદલાશે તો ચાલશે પણ મારું બચપણ મન એજ જોઇશે.
ભગવાન એક ભૂલ કર ,ઘડિયાળ થોડી ઉંધી ફેરવને
મને મારા શમણા જોઈએ ગમેતે ભોગે,
મને મારા ગમતા જોઈએ ગમે તે ભોગે.
એક વાત રહી ગયી હવે ફરિયાદ પણ નહિ કરું તને કૈક ખૂટ્યા ની
જિંદગી નો મર્મ સમજી ગયો છે.મૂડી ભૂલી વ્યાજ પાછળ પડ્યો છું,આંખો વેચી ચાસમાં ખરીદવા.
લગેરહો નટુભાઈ ૯૨૨૮૪૮૪૪૫૯ સુરત
એકાદ દાવ ફરી રમવો છે,થોડી અંચાઈ ફરી કરવી છે,
આજ મને,શમણું સતાવે, બાળપણ ની યાદ અપાવે.
સ્વપ્નો લઈ ચાલ્યો તો હું.રસ્તે ખોવાયા તે બધા.ના જાણે ક્યાં ખોવાયા તે.
ભોળપણ ની અજબ કહાની મનમોજી થયી નાચતો હસતો કૂદતો ગાતો હરેક પલ માં,
આજે મારું હાસ્ય શોધું,આજે મારું જીવન શોધું.આજે મારું સ્વપ્નું શોધું.
મોટો થયી ખોટો બહુ બન્યો,જન્મારો ક્યાં ગયો છે મારો.
વહેચી ખાતો જે પણ હતું દોસ્તો ભૈબેનો માં ,
આજે સ્વાર્થી બની જીવું છું.સુખ ના વહ્ચું,દુખ ના વહેચું,
ખોટે રસ્તે બહુ ગયો છું,પાછો પણ હું ના વાળું હવે.
કોઈ રોકે ના કોઈ ટોકે ના મોટો થયો એટલે ના ડર કોઈ મને
થોડું બચ્યું જીવન છે તે,આંશું એકાદ ટપકાવી લઉં,
કોઈ ના પ્યાર ની ઈર્ષા કરતો મનોમન રડી પણ લેતો.
સમાજ,કુટુંબ સહુ ભૂલ્યો ભાન ભૂલ્યો જવાની ના તાન માં
સગવડો બહુ મળી જીવન માં,દોસ્તો ખોયા છે બહુ.
એકાદ મળે છે તો રસ્તો આખો વાતો થી પલળી જ રહેતો.
ભૂલો નાનપણ ની મારી આજે ફરી કરવાનું મન થાયે
એકાદ વૃદ્ધ ને ખીજાવવાનું મન થાયે,જાતે બુઢો બની ગયો છું.
કુતરા લડાવું,નાની ચોરી કરી કૈક ખાવું.દોસ્તો ના નામ પાળું અટપટા,ટીચરો ને બહુ સતાવું.
મને જોઈએ મારું બાળપણ,ગરીબી નું શાણપણ
મને જોઈએ મારું હાસ્ય કોઈએ મને આપો તો ,મારી મુઠી નું બધું તારું.
દુખો જાણી જગત ના દુર કરવા કમર કશું ત્યાં
લડવા લાગ્યો સર્વ સાથે ,દુશ્મની ની દુકાન માંડી
પ્યાર ની ભીખ માંગતો ફરતો,મને એકાદ બે સબ્દો થી પણ ચાલશે.સાચા નહિ તો ખોટા થી ચાલશે
એકાદ દાવ ફરી રમવો છે,થોડી અંચાઈ ફરી કરવી છે,
કોઈક તો રમો મારી સાથે,નિયમો રમત ના તમારા હશે,જીત ફક્ત મારી હશે.
હજુય જાણે જાત તેજ છે મારી,બચપણ મારું ,મને મળે ફરી ફરી તેજ ફળિયા માં .તેજ દોસ્તો,તેજ ગામ માં તેજ સ્કુલ ને તેજ ટીચરો,
પત્ની બાળકો કે જમાઈ સસરા બદલાશે તો ચાલશે પણ મારું બચપણ મન એજ જોઇશે.
ભગવાન એક ભૂલ કર ,ઘડિયાળ થોડી ઉંધી ફેરવને
મને મારા શમણા જોઈએ ગમેતે ભોગે,
મને મારા ગમતા જોઈએ ગમે તે ભોગે.
એક વાત રહી ગયી હવે ફરિયાદ પણ નહિ કરું તને કૈક ખૂટ્યા ની
જિંદગી નો મર્મ સમજી ગયો છે.મૂડી ભૂલી વ્યાજ પાછળ પડ્યો છું,આંખો વેચી ચાસમાં ખરીદવા.
Sunday, February 13, 2011
happy valentine day to all who has right to love.
valentine day is a celebration of love.love needs sacrifice.scarifying for something material thing is not a love but when you feels sacrifice which may ,something beyond your imagine,may be disclosed.may be beyond your expectations may be not thoughts about,something may be beyond your limitation of acceptance,may be ignored.
love is a form of affection which may reflects in every little care,work,thoughts may be living with or may be living away.every hearts has right to love but sometime it is not understood and accepted as it is.so may be get compared with others.
love is unique incomparable act and it must be in its original form.no material gift or word,or act can value its worthiness.love is divine gift may be with natural element or with any animal or human.
loving one should not reflect its limits or density,its a just flow of wishing every goodness and with all necessary environmental .means ultimate valentine is to express gratitude toward creature by any thoughts,acts,words.
all world and every divine natural creature is my valentine and you are part of it and i share my happy valentine to you too.
lageraho natubhai
09228484459
surat
love is a form of affection which may reflects in every little care,work,thoughts may be living with or may be living away.every hearts has right to love but sometime it is not understood and accepted as it is.so may be get compared with others.
love is unique incomparable act and it must be in its original form.no material gift or word,or act can value its worthiness.love is divine gift may be with natural element or with any animal or human.
loving one should not reflect its limits or density,its a just flow of wishing every goodness and with all necessary environmental .means ultimate valentine is to express gratitude toward creature by any thoughts,acts,words.
all world and every divine natural creature is my valentine and you are part of it and i share my happy valentine to you too.
lageraho natubhai
09228484459
surat
સૂરત સાચે જ વિકાસ પંથે છે? સૂરત શોષણ નો પર્યાય બન્યું છે.
સૂરત સાચે જ વિકાસ પંથે છે? સૂરત શોષણ નો પર્યાય બન્યું છે.
લગેરહો નટુભાઈ -૦૯૨૨૮૪૮૪૪૫૯
સૂરત નો દેખીતો વિકાસ જો ફ્લાય ઓવર બ્રીજ અને પહોળા રસ્તા થી સાબિત થતો હોય તો તે ખોટી ભ્રામક વાત છે.
સુદ અને હાડા જેવી વિકાસ અજેન્સી હોવા છતાં વધારેલા વિસ્તારો ને ન્યાય મળ્યો નથી.વસ્તી વધારો અને પ્રદુષણ,ગુનાખોરી,ભ્રષ્ટાચાર શહેર ની બધી જ વ્યવસ્થા ખોલવી નાખે છે.એક હથ્થુ શાશન ભોગવીને ભાજપે કદાચ નંબર-૧ મેળવ્યો હશે પણ લોકો ને હજુય પાણી માટે,રસ્તા માટે,ગટર લીને માટે,કચરો ઉઠાવવા જેવી લગતી બાબતે આવેદન આપવું પડે છે.તે કરતાય નવા રીવર ફ્રન્ટ જેવા પ્રોજેક્ટ ને બદલે આશિયાના જે રોજીંદી આવક મેળવી ફૂટપાથ પર સુતા લોક માટે સુવા નહાવા ધોવા ની વ્યવસ્થા નથી કરી શક્યું.જાહેર સૌચાલયો લૂટ ચલાવે છે ૫ રૂપિયા ગરીબ માણસ ક્યાંથી લાવે? એટલે ખુલા માં જાજરૂ જવું પડે છે.
મોગ્વારી નો માર,આવક વધે નહિ,આંદોલન કરે તો ગોળીબાર કે પોલીસ પરવાનગી પણ ના અપાય અને ધરપકડ.
સેઠ હોય,યુનિયન હોય કે સરકારી અધિકારી તેને મન તો બધાજ એકજ વાડી ના મૂળા
ના શિક્ષણ હોય,આરોગ્ય હોય કે ન્યાય દરેક વાતે સૂરત ના નાગરિકો શોષણ નો અનુભવ કરે જ છે.
મનપા મનમાની કરી વેરા વધારે,ના સેવા સુધારે ,રેલ્વે ગાડિયો ના વધારે,સેઠ પગાર ના વધારે,સરકાર ફક્ત ભ્રષ્ટાચાર વધારે ,મોગ્વારી વધે જ જાય. દરેક પ્રકાર ના શોષણ થી જાય તો ક્યાં જાય.
કહેવાય નરેન્દ્ર મોદી કે ભાજપ ની સરકાર પણ લોકો ને મન કોય ફાયદો નહિ.વિરોધ પક્ષો નું ઉપજતું નથી.બધા ચોર ના ભાઈ ઘંટી ચોર ભાસે છે.
ગેરકાયદે બાંધકામો હોય,સરકારી લાભ ની વાત હોય કે સરકારી યોજના ની કે સુવિધા ની વાત હોય પ્રજા અગવડ ભોગવે
છે .પોલીસ નિર્દોષો ને રંજાડે છે.ખોટા કાયદા લગાડી રાજકીય ચમચા ગીરી કરે છે.ઉધ્યોપતીયો તો લૂટવા જ બેઠા છે.ખેડૂતો ને લુટી જમીનો લઈ લીધી હવે નોકરી બાબતે હાથ ઊંચા કરે છે.મોટી મોટી વાતો કે હોર્ડિંગ થી આભાસ ઉભો કરનારા ને પ્રજા સમજી ગયી હોવા છતાં નક્કર નેતા ગીરી ના અભાવે અને એકતા અને વ્યક્તિગત પ્રશ્નો ને લીધે રોડ પર નથી આવતી પણ હવે તે સહન કરી ને થાકી છે.
લોક અંદોલન ગુજરાત.સૂરત
લગેરહો નટુભાઈ -૦૯૨૨૮૪૮૪૪૫૯
સૂરત નો દેખીતો વિકાસ જો ફ્લાય ઓવર બ્રીજ અને પહોળા રસ્તા થી સાબિત થતો હોય તો તે ખોટી ભ્રામક વાત છે.
સુદ અને હાડા જેવી વિકાસ અજેન્સી હોવા છતાં વધારેલા વિસ્તારો ને ન્યાય મળ્યો નથી.વસ્તી વધારો અને પ્રદુષણ,ગુનાખોરી,ભ્રષ્ટાચાર શહેર ની બધી જ વ્યવસ્થા ખોલવી નાખે છે.એક હથ્થુ શાશન ભોગવીને ભાજપે કદાચ નંબર-૧ મેળવ્યો હશે પણ લોકો ને હજુય પાણી માટે,રસ્તા માટે,ગટર લીને માટે,કચરો ઉઠાવવા જેવી લગતી બાબતે આવેદન આપવું પડે છે.તે કરતાય નવા રીવર ફ્રન્ટ જેવા પ્રોજેક્ટ ને બદલે આશિયાના જે રોજીંદી આવક મેળવી ફૂટપાથ પર સુતા લોક માટે સુવા નહાવા ધોવા ની વ્યવસ્થા નથી કરી શક્યું.જાહેર સૌચાલયો લૂટ ચલાવે છે ૫ રૂપિયા ગરીબ માણસ ક્યાંથી લાવે? એટલે ખુલા માં જાજરૂ જવું પડે છે.
મોગ્વારી નો માર,આવક વધે નહિ,આંદોલન કરે તો ગોળીબાર કે પોલીસ પરવાનગી પણ ના અપાય અને ધરપકડ.
સેઠ હોય,યુનિયન હોય કે સરકારી અધિકારી તેને મન તો બધાજ એકજ વાડી ના મૂળા
ના શિક્ષણ હોય,આરોગ્ય હોય કે ન્યાય દરેક વાતે સૂરત ના નાગરિકો શોષણ નો અનુભવ કરે જ છે.
મનપા મનમાની કરી વેરા વધારે,ના સેવા સુધારે ,રેલ્વે ગાડિયો ના વધારે,સેઠ પગાર ના વધારે,સરકાર ફક્ત ભ્રષ્ટાચાર વધારે ,મોગ્વારી વધે જ જાય. દરેક પ્રકાર ના શોષણ થી જાય તો ક્યાં જાય.
કહેવાય નરેન્દ્ર મોદી કે ભાજપ ની સરકાર પણ લોકો ને મન કોય ફાયદો નહિ.વિરોધ પક્ષો નું ઉપજતું નથી.બધા ચોર ના ભાઈ ઘંટી ચોર ભાસે છે.
ગેરકાયદે બાંધકામો હોય,સરકારી લાભ ની વાત હોય કે સરકારી યોજના ની કે સુવિધા ની વાત હોય પ્રજા અગવડ ભોગવે
છે .પોલીસ નિર્દોષો ને રંજાડે છે.ખોટા કાયદા લગાડી રાજકીય ચમચા ગીરી કરે છે.ઉધ્યોપતીયો તો લૂટવા જ બેઠા છે.ખેડૂતો ને લુટી જમીનો લઈ લીધી હવે નોકરી બાબતે હાથ ઊંચા કરે છે.મોટી મોટી વાતો કે હોર્ડિંગ થી આભાસ ઉભો કરનારા ને પ્રજા સમજી ગયી હોવા છતાં નક્કર નેતા ગીરી ના અભાવે અને એકતા અને વ્યક્તિગત પ્રશ્નો ને લીધે રોડ પર નથી આવતી પણ હવે તે સહન કરી ને થાકી છે.
લોક અંદોલન ગુજરાત.સૂરત
Friday, February 11, 2011
૨૦૧૧ ના વસ્તી ગણતરી ના આંકડા ચોકાવનારા હશે. સ્ત્રી ભ્રુણ હત્યા ના પાકા પુરાવા મળશે.
૨૦૧૧ ના વસ્તી ગણતરી ના આંકડા ચોકાવનારા હશે. સ્ત્રી ભ્રુણ હત્યા ના પાકા પુરાવા મળશે.
લોક આંદોલન ગુજરાત સુરત
લગેરહો નટુભાઈ
વૈશ્વિક ધોરણે ભારત સ્ત્રી જન્મ દર માં સૌથી નીચા ક્રમે છે.ચીન અને પાકિસ્તાન કરતા નીચો ક્રમ ધરાવવો અને વિકાસ ની વાતો કરવા તે પ્રજા સાથે છેતરપીંડી સિવાય કશું નથી.
સુરત ના વરાછા અને કતારગામ ના સાચા ૨૦૦૯ અને ૨૦૧૦ ના જન્મ નોંધણી ના સુરત શહેર ના આંકડા નરેન્દ્ર મોદી ના બેટીં બચાઓ અભિયાન હોય કે પટેલ સમાજ નો મોટો લાડુ અભિયાન હોય વાસ્તવિકતા સ્વીકાર્વીજ રહી.સુરત માં ૨૦૦૯ માં ૯૩૩ ના આંકડા સામે ૯૧૬ દર ૧૦૦૦ દીકરા જન્મ સામે દીકરી જન્મ ના આંકડા વસ્તી વધારા ના ૧.૫ % કરતા ડબલ એટલે ૩% ના દરે બાલિકા જન્મ દર ઘટાડો માનવ જાત ના અસ્તીસ્ત્વ નો અનસાલ આપે છે.એમના સરકારી છેતરામણા આંકડા હવે બહુ છુપાવી શકવાના નથી. દરોજ ના ૧૦૦૦ કરતા વધુ બાલિકા ના ગર્ભ માં ખૂન કરતા સુરત ની ગટરો ને ગરના થી ગાળો તો બાલિકા ભ્રુણ ના નાના ટુકડા સિવાય કશું હાથ આવે તેવી સ્થિતિ નથી .
હવે આઝાદી ના ૬૦ કરતા વધુ વર્ષો ગયા,કન્યા ભ્રુણ હત્યા રોકનારા કાનુન હોવા છતાં રાજકીય દબાણો કે કાયદા ની અજ્ઞાનતા ના બહાના હવે કાઢનાર અધિકારીયો ને માટે ફાંસી નો કાયદો લાવો અથવા માનવ જાત માફ નહિ કરી શકે.મન ફાવે તેમ વર્તનારા અને કાયદા ની ચુન્ગલ માં આબાદ છટકી જનાર શિક્ષિત ડોક્ટર જયારે હત્યારો બને ત્યારે સમાજ ની નાની દીક્રિયો એ બળાત્કાર ભોગવી ખૂન ના ભોગ બનાવો પડે છે.
ગુજરાત ભલે ગમે તેવા બંગા ફૂંકે તે આ શેત્ર માં સૌથી પાછળ છે.સામાજિક ક્રાંતિ વાતો કે કાનૂની લાંબી અટપટી પ્રક્રિયા થી નહિ થાય.જેરી જંતુ ને મારવા રહ્યા તો જ તમે તમારું અસ્તીસ્ત્વ બચાવી શકશો.આ સોનોગ્રાફી કરતા ડોકટરો જતી પરીક્ષણ કરી છોકરી છે એવું કહું નથી કે પેલી જન્મ માગતી નિર્દોષ બાલિકા ને તેના જ માં બાપ મારી નાખે છે.આ થી બચવા જલદ sting કરવા રહ્યા
લોક આંદોલન ગુજરાત સુરત
લગેરહો નટુભાઈ
વૈશ્વિક ધોરણે ભારત સ્ત્રી જન્મ દર માં સૌથી નીચા ક્રમે છે.ચીન અને પાકિસ્તાન કરતા નીચો ક્રમ ધરાવવો અને વિકાસ ની વાતો કરવા તે પ્રજા સાથે છેતરપીંડી સિવાય કશું નથી.
સુરત ના વરાછા અને કતારગામ ના સાચા ૨૦૦૯ અને ૨૦૧૦ ના જન્મ નોંધણી ના સુરત શહેર ના આંકડા નરેન્દ્ર મોદી ના બેટીં બચાઓ અભિયાન હોય કે પટેલ સમાજ નો મોટો લાડુ અભિયાન હોય વાસ્તવિકતા સ્વીકાર્વીજ રહી.સુરત માં ૨૦૦૯ માં ૯૩૩ ના આંકડા સામે ૯૧૬ દર ૧૦૦૦ દીકરા જન્મ સામે દીકરી જન્મ ના આંકડા વસ્તી વધારા ના ૧.૫ % કરતા ડબલ એટલે ૩% ના દરે બાલિકા જન્મ દર ઘટાડો માનવ જાત ના અસ્તીસ્ત્વ નો અનસાલ આપે છે.એમના સરકારી છેતરામણા આંકડા હવે બહુ છુપાવી શકવાના નથી. દરોજ ના ૧૦૦૦ કરતા વધુ બાલિકા ના ગર્ભ માં ખૂન કરતા સુરત ની ગટરો ને ગરના થી ગાળો તો બાલિકા ભ્રુણ ના નાના ટુકડા સિવાય કશું હાથ આવે તેવી સ્થિતિ નથી .
હવે આઝાદી ના ૬૦ કરતા વધુ વર્ષો ગયા,કન્યા ભ્રુણ હત્યા રોકનારા કાનુન હોવા છતાં રાજકીય દબાણો કે કાયદા ની અજ્ઞાનતા ના બહાના હવે કાઢનાર અધિકારીયો ને માટે ફાંસી નો કાયદો લાવો અથવા માનવ જાત માફ નહિ કરી શકે.મન ફાવે તેમ વર્તનારા અને કાયદા ની ચુન્ગલ માં આબાદ છટકી જનાર શિક્ષિત ડોક્ટર જયારે હત્યારો બને ત્યારે સમાજ ની નાની દીક્રિયો એ બળાત્કાર ભોગવી ખૂન ના ભોગ બનાવો પડે છે.
ગુજરાત ભલે ગમે તેવા બંગા ફૂંકે તે આ શેત્ર માં સૌથી પાછળ છે.સામાજિક ક્રાંતિ વાતો કે કાનૂની લાંબી અટપટી પ્રક્રિયા થી નહિ થાય.જેરી જંતુ ને મારવા રહ્યા તો જ તમે તમારું અસ્તીસ્ત્વ બચાવી શકશો.આ સોનોગ્રાફી કરતા ડોકટરો જતી પરીક્ષણ કરી છોકરી છે એવું કહું નથી કે પેલી જન્મ માગતી નિર્દોષ બાલિકા ને તેના જ માં બાપ મારી નાખે છે.આ થી બચવા જલદ sting કરવા રહ્યા
Wednesday, February 9, 2011
miss use power means misuse of power in surat municiple corporation
લગેરહો નટુભાઈ
સુરત
મિસ દ્વારા પાવર મિસ યુઝ
સુરત માં સુરત મહાનગરપાલિકા ના બજેટ મા આડેધડ
વેરા વધારા કરવામાં આવેલ તે બાબતે લોકો દ્વારા જે વિરોધ થઇ રહ્યો છે તેને દબાવામાં
ધરણા ની મંજુરી નહિ આપી અથવા પોલીસ નો દુરુપયોગ કરી લોક અવાજ ને દાબવા માં એક વાર ફરી મિસ અર્પના સુરત મુનીસીપાલ કમિશ્નર તેમના મને સફળ થયા હશે પણ,વાસ્તવ માં લોકશાહી નું ખૂન કરી રહ્યા છે.
ભાજપા ના કોઈ પણ કાર્યક્રમ હોય તેને આ બાબતે ત્રફિક નું બહાનું પણ નથી અપાતું.પણ કોઈ ગરીબો ના મુદ્દે શહેર ના કોઈ સંગઠન કે જાગૃત વ્યક્તિ દ્વારા જયારે જયારે ધરણા,ઉપવાસ કે રેલી ની પરવાનગી માંગવા માં આવે ત્યારે ત્યારે સુરત પોલીસ ત્રફિક નો પુરતો બંદોબસ્ત કરે તો પણ તેજ બહાનું કાઢી એક વાર પરવાનગી અપાયી હોઈ,મંડપ બાંધવા ની પરવાનગી અપાયી અને પૈસા પણ ભરાયા હોય તો પણ પરવાનગી કેન્સલ કરવા નો મુદ્દો નટુભાઈ દ્વારા સારસાના ચેમ્બર ના પ્રોજેક્ટ માં રાજચીથી ખોટી રીતે અપાયી ની બાબતે થયેલ .ગરીબો ના કોઈ મુદ્દે સરકાર કે સુરત મુનીસીપાલ સામે રજુયાત કરવા નો અધિકાર કોના કહેવા થી છીનાવવામાં આવે છે.લોક મત ને ઉગતો દબાવવાથી એ સમસ્યા દુર નથી થતી.સાચી બાબતે
લોકો ના અવાજ ને પ્રદર્શિત થવા દેવો જોઈએ.આ બાબતે માહિતી અધિકાર દ્વારા આવા કિસ્સા ને એક કરી લગતા અધિકારી વિરુધ કોર્ટ, માનવ અધિકાર કોર્ટ માં ફરિયાદ દાખલ કરવી જરૂરી બની છે.આ બાબતે સુરત માં જે સંસ્થા પાસે આવા પુરાવા કે માહિતી હોઈ તે લોક અંદોલન સુરત પ્રાર્થના
સંઘ અઠવા લાઈન્સ મોકલવા.
સુરત
મિસ દ્વારા પાવર મિસ યુઝ
સુરત માં સુરત મહાનગરપાલિકા ના બજેટ મા આડેધડ
વેરા વધારા કરવામાં આવેલ તે બાબતે લોકો દ્વારા જે વિરોધ થઇ રહ્યો છે તેને દબાવામાં
ધરણા ની મંજુરી નહિ આપી અથવા પોલીસ નો દુરુપયોગ કરી લોક અવાજ ને દાબવા માં એક વાર ફરી મિસ અર્પના સુરત મુનીસીપાલ કમિશ્નર તેમના મને સફળ થયા હશે પણ,વાસ્તવ માં લોકશાહી નું ખૂન કરી રહ્યા છે.
ભાજપા ના કોઈ પણ કાર્યક્રમ હોય તેને આ બાબતે ત્રફિક નું બહાનું પણ નથી અપાતું.પણ કોઈ ગરીબો ના મુદ્દે શહેર ના કોઈ સંગઠન કે જાગૃત વ્યક્તિ દ્વારા જયારે જયારે ધરણા,ઉપવાસ કે રેલી ની પરવાનગી માંગવા માં આવે ત્યારે ત્યારે સુરત પોલીસ ત્રફિક નો પુરતો બંદોબસ્ત કરે તો પણ તેજ બહાનું કાઢી એક વાર પરવાનગી અપાયી હોઈ,મંડપ બાંધવા ની પરવાનગી અપાયી અને પૈસા પણ ભરાયા હોય તો પણ પરવાનગી કેન્સલ કરવા નો મુદ્દો નટુભાઈ દ્વારા સારસાના ચેમ્બર ના પ્રોજેક્ટ માં રાજચીથી ખોટી રીતે અપાયી ની બાબતે થયેલ .ગરીબો ના કોઈ મુદ્દે સરકાર કે સુરત મુનીસીપાલ સામે રજુયાત કરવા નો અધિકાર કોના કહેવા થી છીનાવવામાં આવે છે.લોક મત ને ઉગતો દબાવવાથી એ સમસ્યા દુર નથી થતી.સાચી બાબતે
લોકો ના અવાજ ને પ્રદર્શિત થવા દેવો જોઈએ.આ બાબતે માહિતી અધિકાર દ્વારા આવા કિસ્સા ને એક કરી લગતા અધિકારી વિરુધ કોર્ટ, માનવ અધિકાર કોર્ટ માં ફરિયાદ દાખલ કરવી જરૂરી બની છે.આ બાબતે સુરત માં જે સંસ્થા પાસે આવા પુરાવા કે માહિતી હોઈ તે લોક અંદોલન સુરત પ્રાર્થના
સંઘ અઠવા લાઈન્સ મોકલવા.
Monday, January 24, 2011
કુદરતી સંશાધનો કોના ?સમાજ ના કે સરકાર ના ?
ગ્રામ સ્વરાજ સમિતિ
સુરત સંયોજક -લગેરહો નટુભાઈ ૦૯૨૨૮૪૮૪૪૫૯
કુદરતી સંશાધનો કોના ?સમાજ ના કે સરકાર ના
દેશની સરકારો ને ભ્રમ થયો છે કે દેશ માં જે જળ ,જમીન,જંગલ,ખનીજ,દરિયો,નદી
વગેરે કુદરતી સંશાધનો
છે તે બધાની એ પોતે માલિક છે.પણ સવાલ કરવાની વેળા આવી છે કે કુદરતી
સંશાધનો નું માલિક કોણ ? સરકાર કે સમાજ ?
આ વાત જરા સમજી લઈએ.
ભારતીય સંસ્કૃતિ શું કહે છે ? તુલસીદાસજી એ રામાયણ માં કહ્યું છે :સબ
ભૂમિ ગોપાલ કી,સબ સંપત રઘુરાય કી,તમામ સંપતિ,તમામ ભૂમિ ગોપાલ ની,રઘુરાય
ની,ભગવાન ની અને ભગવાન ના પ્રતિનિધિ સમાજ ની.
આમ તો ગોચર ની વાત ભૂમિ ની વાત ના પેટમાં જ આવી જાય છે.છતાં અહી ખાસ
કહેવી પડે છે કારણ કે સરકારે પવિત્ર ગોચર ની ભૂમિ મોટા ઉદ્યોગો ને આપવા
માંડી છે.
આપને સૌ જાણીએ છીએ કે આ મોટા ઉધોગો જળ,જમીન,વનસ્પતિ વાયુ વગેરે ને મેલા
અને ઝેરી કરનારા
,ધન ના લોભી શોશનખોર અને મજુરોને બેકાર બનાવી ભૂખે મારનારા હોય છે.ત્યારે
ગામ નું ગૌચર ? એ તો ગામ ના પશુપાલન અને દૂધ ઉદ્યોગ નો એક માત્ર આધાર છે
આ ઉદ્યોગ જળ ,જમીન,વનસ્પતિ,વાયુ શુદ્ધ કરનારો,રાષ્ટ્ર ના બાળક થી માંડી
વૃદ્ધ સુધી ના સૌને સજા રાખનારો અને પોષણ આપનારો ઉદ્યોગ છે.વળી કરોડો ને
રોજી રોટી આપેછે.તેવા સંજોગો માં સરકાર ને સાફ સાફ કહી દેવું પડે કે
ખબરદાર,ગૌચર ને કે ગામ ની ભૂમિને હાથ લગાડ્યો તો ,ગામ ની જનતા લગીરેય
સાંખી નહિ લે,જે ગૌચર ભૂમિ અપાયી ગયી છે તે ગામ ને પાછી વાળો,
બીજું, સમાજ સ્વયંભુ છે એટલે કે પોતાની મેળે રચાયો છે,એને કોઈ બનાવતું
નથી.ત્યારે સરકાર ને સમાજ બનાવે છે.ઘડે છે.ઠીક ના લાગે તો એક સરકાર ને
ભાંગી ને બીજી બનાવે છે.સરકાર ને પગાર સમાજ આપે છે.ઠેઠ રાષ્ટ્રપતિ થી
માંડી નીચે પટાવાળા સુધી સૌ સમાજના પગારદાર સેવકો છે.
ટૂંકા માં સમાજ માલિકે જળ,જંગલ,જમીન,ખનીજ,દરિયો નદી,વગેરે કુદરતી સંશાધનો
પોતાના પગારદાર સેવક એવી સરકાર ને વહીવટ કરવા માટે સોપ્ય છે.એને વેચવાનો
અધિકાર નથી આપ્યો.
પણ શરુ માં કહ્યું તેમ સરકારો ને ભ્રમ થયો છે કે એ માલિક છે.એનું ભમી
ગયું છે.એ માંડી છે જમીનો વેચવા,નદિયો વેચવા,જંગલો વેચવા,ને દરિયા ઇજારે
આપવા.દા.ત.જામનગર માં અંબાની ને ૧૨૦૦૦ એકર,.કાછ માં સોલારીસીસ કેમ ટેક
લી. ને ૧૦૦૦૦ એકર,અદાની ને મુન્દ્રા માં ૮૦૦૦ એકર,વેલ બ્રિન કેમિકલ્સ ને
૮૫૦૦ એકર,ભાચી કેમિકલ્સ ને ૮૫૦૦ એકર જમીનો આપી.આવા આવા તો સેકડો,
આપણે સરકારને કહીએ છીએ કે ગરીબો ને ખેતી કરતા પાલવે તેટલી પાંચ અને દશ
એકર જમીન આપી ખેતી કરવો,તો તેને માટે એની પાસે જમીન નથી.આપે તો એક અને બે
એકર,એકલા ગુજરાત માં જ આવું થાય છે એમ નથી.આખા દેશમાં આમ જ હાલ્યુ
છે.સરકારો દેશ ને દેશી અને વિદેશી કમ્પનીયો ને વેચવા બેથી છે.સવાલ એ છે
કે એને દેશ વેચવા દેવો છે ?
.ના જરાય નહિ.
તો પછી શું કરવું છે?
સરકાર ની આર્થિક સુધાર ની નીતિ ગામડા ની વિરોધી અને ગરીબ ને વિરોધી
છે.તેથી ખેડૂતો ને ખેતી પલાવતી નથી.ખેડૂત ના દીકરા ને કોઈ દીકરી દેવા
રાજી નથી.જુવાની ને બુદ્ધી ગામડા છોડી શહેર તરફ હિજરત કરવા માંડી છે.
ગામડા રહેવા લાયક રહ્યા નથી,ગામડા ભાગતા જાય છે.
દેશી ને પરદેશી કંપનીઓની ચડામણીથી સરકાર ખેડૂતો ની સબસીડી બંધ કરવા તાકે
છે.ગરીબો ને અપાતું સસ્તું અનાજ બંધ કરવા તાકે છે.ગરીબો ને અપાતી મફત દવા
બંધ કરવા તાકે છે.
મોંઘીદાટ હોસ્પિટલો,દાખલ થતા પહેલા દસ હજાર્મ્વીસ હાજર,પછીસ હાજર ને લાખ
લાખ રૂપિયા જમા કરાવે તો જ દાખલ કરે ,ગરીબો માટે એમાં કોઈ જ જગ્યા નથી.
દવા સારવાર વગર ગરીબો ભલે મરે તો ભલે મરે.એમને જીવાડવાની જરૂર
નથી.પૈસાદારો પાસે મજુર ને સાટે મશીન છે.
મફત શિક્ષણ એવું કે છોકરા સાત વર્ષ ભણ્યા પછી પણ અભણ ના અભણ રહે.સાત વરસે
પોતા ના નામ થમ ને ગામ લખતા ના આવડે.
શિક્ષણ નું ખાનગીકરણ કરવા માંડ્યા છે. દીકરા ને દાકતર બનાવવો હોય તો ૩૦
થી ૪૦ લાખ રૂપિયા જોઈએ.ગરીબ ના દીકરા એ દાકતર થવાનું નહિ,ઉઠા થી આગળ
ભણવાનું નહિ.
એક્ષ્પ્રેસ્સ હાઈવે લીસ્સી લાપત સીધી સડકો બનાવી.સેઠો ને સાહેબો સવાસો
કિલોમીટર ની ઝડપે દોડતી ગાડી માં જાય
પેટ નું પાણી પણ હાલે નહિ,આમાં ગામડા ને શું મળ્યું?
ગામડાની જમીનો ગયી,ને સડક ના ખર્ચ માટે વેરા નંખાયા તે ગામડા ઓએ પણ
ભરવાના.પણ ગામડા નું બળદ ગળું કે ઊંટ ગાડી ને એના પર ચાલવાનો અધિકાર
નહિ,ગામ ના પશુઓ ને તેના પર જવા નો અધિકાર નહિ,અરે ,ગામ ની જનતા ને,બાળકો
ને પોતા ના ગામ માં આ બાજુ થી પેલી બાજુ રસ્તો નજીક થી પસાર કરવાનો
અધિકાર નહિ.સડક પૈસાદાર માટે જ બની છે.
દુનિયા ના વિમાન ઘરો ને ટક્કર મારે તેવા વિમાન ઘરો બનાવ્યા અને હજી
બનાવ્યે જાય છે.એમાં પણ જમીન માટે આખા ને આખા ગામડા ઉખાડી
નાખ્યા.પણ ગામડા ની જનતા ને તો વિમાન માં બેસવાના શમાના પણ જોવા ના પાલવે.
આવું આવું તો કેટલું ગણાવીએ,પણ આ બધા બળાપા થયા.બળાપા ગયે થી કામ નથી
થવાનું.ત્યારે કરવું શું?
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું તેમ ઉઠો,જાગો,કમર કસો,
ગાંધી નું સ્વરાજ લાવવું છે.ગામડા સુખી,સ્વાવલંબી બનાવવા છે.વિજ્ઞાન ની
બધી સગવડ ગામો માં લાવવી છે.વસવાનું મન થાય તેવા ગામડા બનાવવા છે.
આખા દેશ નો નકશો બદલવો છે.
સરકારો બદલવી છે.સરકારો રચવાની રીત બદલવી છે.
ગામડા ને દેશ ના પાયા નું શક્તિશાળી એકમ બનાવવું છે.
આવો,ગ્રામ સ્વરાજ ની ભુમીકાવાળું ગામો નું સંગઠન બનાવીએ,
શહેરો ના વિભાગ કરી દસ હાજર ની વસ્તીવાળા કસ્બા બનાવવા છે.
ઉદ્યોગો ના વિભાગ કરી ને ગામડે લાયી જવા છે.
કાચા માલનો પાકો માલ ગામડામજ બનાવવો છે.
આર્થિક સત્તા વિભાજીત કરવી છે.
રાજ સત્તા વિભાજીત કરવી છે.પણ અત્યારે શું કરવું છે ?
આજે સરકારો ને કહેવું છે કે કુદરતી સંશાધનો ના તમે માલિક નથી.એના પર થી
હાથ ઉઠાવી લો.ગમે ગામ થી ગ્રામસભાઓ ઠરાવ કરે.
ગામની સીમ માં પડતા જળ,જંગલ,જમીન.ગૌણ ખનીજ ગ્રામ સભા ની માલિકી
ના,દરિયા,નદિયો ભૂતલ જળ સમાજ ના .આવો કાયદો કરો,એને બંધારણ માં દાખલ
કરો.અમારા ગામ ની જમીન અમે બહાર ના ને લેવા નહિ દૈઈયે
સુરત સંયોજક -લગેરહો નટુભાઈ ૦૯૨૨૮૪૮૪૪૫૯
કુદરતી સંશાધનો કોના ?સમાજ ના કે સરકાર ના
દેશની સરકારો ને ભ્રમ થયો છે કે દેશ માં જે જળ ,જમીન,જંગલ,ખનીજ,દરિયો,નદી
વગેરે કુદરતી સંશાધનો
છે તે બધાની એ પોતે માલિક છે.પણ સવાલ કરવાની વેળા આવી છે કે કુદરતી
સંશાધનો નું માલિક કોણ ? સરકાર કે સમાજ ?
આ વાત જરા સમજી લઈએ.
ભારતીય સંસ્કૃતિ શું કહે છે ? તુલસીદાસજી એ રામાયણ માં કહ્યું છે :સબ
ભૂમિ ગોપાલ કી,સબ સંપત રઘુરાય કી,તમામ સંપતિ,તમામ ભૂમિ ગોપાલ ની,રઘુરાય
ની,ભગવાન ની અને ભગવાન ના પ્રતિનિધિ સમાજ ની.
આમ તો ગોચર ની વાત ભૂમિ ની વાત ના પેટમાં જ આવી જાય છે.છતાં અહી ખાસ
કહેવી પડે છે કારણ કે સરકારે પવિત્ર ગોચર ની ભૂમિ મોટા ઉદ્યોગો ને આપવા
માંડી છે.
આપને સૌ જાણીએ છીએ કે આ મોટા ઉધોગો જળ,જમીન,વનસ્પતિ વાયુ વગેરે ને મેલા
અને ઝેરી કરનારા
,ધન ના લોભી શોશનખોર અને મજુરોને બેકાર બનાવી ભૂખે મારનારા હોય છે.ત્યારે
ગામ નું ગૌચર ? એ તો ગામ ના પશુપાલન અને દૂધ ઉદ્યોગ નો એક માત્ર આધાર છે
આ ઉદ્યોગ જળ ,જમીન,વનસ્પતિ,વાયુ શુદ્ધ કરનારો,રાષ્ટ્ર ના બાળક થી માંડી
વૃદ્ધ સુધી ના સૌને સજા રાખનારો અને પોષણ આપનારો ઉદ્યોગ છે.વળી કરોડો ને
રોજી રોટી આપેછે.તેવા સંજોગો માં સરકાર ને સાફ સાફ કહી દેવું પડે કે
ખબરદાર,ગૌચર ને કે ગામ ની ભૂમિને હાથ લગાડ્યો તો ,ગામ ની જનતા લગીરેય
સાંખી નહિ લે,જે ગૌચર ભૂમિ અપાયી ગયી છે તે ગામ ને પાછી વાળો,
બીજું, સમાજ સ્વયંભુ છે એટલે કે પોતાની મેળે રચાયો છે,એને કોઈ બનાવતું
નથી.ત્યારે સરકાર ને સમાજ બનાવે છે.ઘડે છે.ઠીક ના લાગે તો એક સરકાર ને
ભાંગી ને બીજી બનાવે છે.સરકાર ને પગાર સમાજ આપે છે.ઠેઠ રાષ્ટ્રપતિ થી
માંડી નીચે પટાવાળા સુધી સૌ સમાજના પગારદાર સેવકો છે.
ટૂંકા માં સમાજ માલિકે જળ,જંગલ,જમીન,ખનીજ,દરિયો નદી,વગેરે કુદરતી સંશાધનો
પોતાના પગારદાર સેવક એવી સરકાર ને વહીવટ કરવા માટે સોપ્ય છે.એને વેચવાનો
અધિકાર નથી આપ્યો.
પણ શરુ માં કહ્યું તેમ સરકારો ને ભ્રમ થયો છે કે એ માલિક છે.એનું ભમી
ગયું છે.એ માંડી છે જમીનો વેચવા,નદિયો વેચવા,જંગલો વેચવા,ને દરિયા ઇજારે
આપવા.દા.ત.જામનગર માં અંબાની ને ૧૨૦૦૦ એકર,.કાછ માં સોલારીસીસ કેમ ટેક
લી. ને ૧૦૦૦૦ એકર,અદાની ને મુન્દ્રા માં ૮૦૦૦ એકર,વેલ બ્રિન કેમિકલ્સ ને
૮૫૦૦ એકર,ભાચી કેમિકલ્સ ને ૮૫૦૦ એકર જમીનો આપી.આવા આવા તો સેકડો,
આપણે સરકારને કહીએ છીએ કે ગરીબો ને ખેતી કરતા પાલવે તેટલી પાંચ અને દશ
એકર જમીન આપી ખેતી કરવો,તો તેને માટે એની પાસે જમીન નથી.આપે તો એક અને બે
એકર,એકલા ગુજરાત માં જ આવું થાય છે એમ નથી.આખા દેશમાં આમ જ હાલ્યુ
છે.સરકારો દેશ ને દેશી અને વિદેશી કમ્પનીયો ને વેચવા બેથી છે.સવાલ એ છે
કે એને દેશ વેચવા દેવો છે ?
.ના જરાય નહિ.
તો પછી શું કરવું છે?
સરકાર ની આર્થિક સુધાર ની નીતિ ગામડા ની વિરોધી અને ગરીબ ને વિરોધી
છે.તેથી ખેડૂતો ને ખેતી પલાવતી નથી.ખેડૂત ના દીકરા ને કોઈ દીકરી દેવા
રાજી નથી.જુવાની ને બુદ્ધી ગામડા છોડી શહેર તરફ હિજરત કરવા માંડી છે.
ગામડા રહેવા લાયક રહ્યા નથી,ગામડા ભાગતા જાય છે.
દેશી ને પરદેશી કંપનીઓની ચડામણીથી સરકાર ખેડૂતો ની સબસીડી બંધ કરવા તાકે
છે.ગરીબો ને અપાતું સસ્તું અનાજ બંધ કરવા તાકે છે.ગરીબો ને અપાતી મફત દવા
બંધ કરવા તાકે છે.
મોંઘીદાટ હોસ્પિટલો,દાખલ થતા પહેલા દસ હજાર્મ્વીસ હાજર,પછીસ હાજર ને લાખ
લાખ રૂપિયા જમા કરાવે તો જ દાખલ કરે ,ગરીબો માટે એમાં કોઈ જ જગ્યા નથી.
દવા સારવાર વગર ગરીબો ભલે મરે તો ભલે મરે.એમને જીવાડવાની જરૂર
નથી.પૈસાદારો પાસે મજુર ને સાટે મશીન છે.
મફત શિક્ષણ એવું કે છોકરા સાત વર્ષ ભણ્યા પછી પણ અભણ ના અભણ રહે.સાત વરસે
પોતા ના નામ થમ ને ગામ લખતા ના આવડે.
શિક્ષણ નું ખાનગીકરણ કરવા માંડ્યા છે. દીકરા ને દાકતર બનાવવો હોય તો ૩૦
થી ૪૦ લાખ રૂપિયા જોઈએ.ગરીબ ના દીકરા એ દાકતર થવાનું નહિ,ઉઠા થી આગળ
ભણવાનું નહિ.
એક્ષ્પ્રેસ્સ હાઈવે લીસ્સી લાપત સીધી સડકો બનાવી.સેઠો ને સાહેબો સવાસો
કિલોમીટર ની ઝડપે દોડતી ગાડી માં જાય
પેટ નું પાણી પણ હાલે નહિ,આમાં ગામડા ને શું મળ્યું?
ગામડાની જમીનો ગયી,ને સડક ના ખર્ચ માટે વેરા નંખાયા તે ગામડા ઓએ પણ
ભરવાના.પણ ગામડા નું બળદ ગળું કે ઊંટ ગાડી ને એના પર ચાલવાનો અધિકાર
નહિ,ગામ ના પશુઓ ને તેના પર જવા નો અધિકાર નહિ,અરે ,ગામ ની જનતા ને,બાળકો
ને પોતા ના ગામ માં આ બાજુ થી પેલી બાજુ રસ્તો નજીક થી પસાર કરવાનો
અધિકાર નહિ.સડક પૈસાદાર માટે જ બની છે.
દુનિયા ના વિમાન ઘરો ને ટક્કર મારે તેવા વિમાન ઘરો બનાવ્યા અને હજી
બનાવ્યે જાય છે.એમાં પણ જમીન માટે આખા ને આખા ગામડા ઉખાડી
નાખ્યા.પણ ગામડા ની જનતા ને તો વિમાન માં બેસવાના શમાના પણ જોવા ના પાલવે.
આવું આવું તો કેટલું ગણાવીએ,પણ આ બધા બળાપા થયા.બળાપા ગયે થી કામ નથી
થવાનું.ત્યારે કરવું શું?
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું તેમ ઉઠો,જાગો,કમર કસો,
ગાંધી નું સ્વરાજ લાવવું છે.ગામડા સુખી,સ્વાવલંબી બનાવવા છે.વિજ્ઞાન ની
બધી સગવડ ગામો માં લાવવી છે.વસવાનું મન થાય તેવા ગામડા બનાવવા છે.
આખા દેશ નો નકશો બદલવો છે.
સરકારો બદલવી છે.સરકારો રચવાની રીત બદલવી છે.
ગામડા ને દેશ ના પાયા નું શક્તિશાળી એકમ બનાવવું છે.
આવો,ગ્રામ સ્વરાજ ની ભુમીકાવાળું ગામો નું સંગઠન બનાવીએ,
શહેરો ના વિભાગ કરી દસ હાજર ની વસ્તીવાળા કસ્બા બનાવવા છે.
ઉદ્યોગો ના વિભાગ કરી ને ગામડે લાયી જવા છે.
કાચા માલનો પાકો માલ ગામડામજ બનાવવો છે.
આર્થિક સત્તા વિભાજીત કરવી છે.
રાજ સત્તા વિભાજીત કરવી છે.પણ અત્યારે શું કરવું છે ?
આજે સરકારો ને કહેવું છે કે કુદરતી સંશાધનો ના તમે માલિક નથી.એના પર થી
હાથ ઉઠાવી લો.ગમે ગામ થી ગ્રામસભાઓ ઠરાવ કરે.
ગામની સીમ માં પડતા જળ,જંગલ,જમીન.ગૌણ ખનીજ ગ્રામ સભા ની માલિકી
ના,દરિયા,નદિયો ભૂતલ જળ સમાજ ના .આવો કાયદો કરો,એને બંધારણ માં દાખલ
કરો.અમારા ગામ ની જમીન અમે બહાર ના ને લેવા નહિ દૈઈયે
Labels:
9228484459,
lagerahonatubhai,
ઉધોગો જળ,
ખનીજ,
જંગલ,
જમીન,
દરિયો,
નદી,
લગેરહો નટુભાઈ,
વનસ્પતિ,
વાયુ
Friday, January 21, 2011
lagerahonatubhai: i will do my best,lage raho natubhai
lagerahonatubhai: i will do my best,lage raho natubhai: "નટુભાઈ લગેરહો સુરત લોક આન્દોલન ગુજરાત ગુજરાત ના ખેડૂતો ગુજરાત ના માછીમારો ગુજરાત નાં કારીગરો ગુજરાત ની મહિલા ગુજરાત ના કામદારો ગુજરાત ના વિદ..."
i will do my best,lage raho natubhai
નટુભાઈ લગેરહો
સુરત
લોક આન્દોલન ગુજરાત
ગુજરાત ના ખેડૂતો
ગુજરાત ના માછીમારો
ગુજરાત નાં કારીગરો
ગુજરાત ની મહિલા
ગુજરાત ના કામદારો
ગુજરાત ના વિદ્યાર્થી
ના પ્રશ્ને
લડતા લડતા એક વાત કહેવા માંગે છે
કે
તમારી લડાઈ તમે એક થઇ ને નહિ લડો તો
હમેશા તમારી હાર થશે.
શરૂઆત બીજા કરશે ની રાહ સુ કામ જુવો છો,
તમે જ કેમ નહિ.
તમારી લડાઈ છે,તમારે જ લડવી પડશે.
જીત તમારી છે પણ
તમે શરુ જ નથી કરી શકતા
તેનું કારણ વિચારો
આપણી કાયરતા ને નવા બહાના
થી સંગારીયે છીએ.
તમે બધું જ ગુમાવી દીધું છે અને હજુ જેને બધું લુતાવ્યું છે તેઓ
તમારા માનસ પલટ પર કબજો કરી બેઠા છે કે તે તેઓ તમારા હિતેછું છે
દુશ્મનો ને ઓળખી શકતા નથી,મોટી વાતો,જાહેરાતો થી અંજાઈ ગયા છો,ક્યાં સુધી,ગુજરાત માં ના ખેતી ની જમીન રહી,ના ખેડૂત રહ્યો,ના નોકરી રહી,ના ધંધા રહ્યા, રહ્યું ફક્ત પદુષણ
રહ્યું ફક્ત વિકાસ નું પડગમ
રહ્યું બસ નંબર ૧ નું ખોખલું બિરુદ,
રહ્યો જીડીપી નો ઉન્છો ગ્રાફ,
શું તેને શક માં વગરી ને ખાવાનો,
જ્યાં શક વાવવાની જમીન કે વાવનાર ખેડૂત કે પર્યાવરણ ના રહ્યું હોઈ,
નદીઓ ખડી બની છે ગુજરાત માં,ખેતરો બન્યા રસ્તા,ફળદ્રુપ જમીનો માં ઉદ્યોગો,ગૌચરો ના રહી તો ગયો ક્યાંથી રહે, ગયો વિના દૂધ ની નદીઓ ના હોય,સ્ત્રીજન્મ દર ઘટ્યો,બળાત્કારો વધ્ય,ગુના વધ્યા.ભ્રષ્ટાચાર વધ્યો,ઉદ્યોગો માણસખાઉ બન્યા,ઉધોગપતિઓ અને રાજકારણીઓ નવા રાજા બન્યા.અંગ્રેજો ગયા પણ આ શું ગાંધી ના ગુજરાત માં દૂધ ને બદલે દારૂ ની રેલમ છેલ ને કહેવૌય દારૂ બાંધી.
ઘરના છોકરા ઘંટી ચાટે ને કોર્પરેટો ને આટો,
વાઈબ્રનતા ગુજરાતે ધુજાવ્યા છે,
માનવંતા એ માર્યા છે
મોગ્વારી પરી વારી જાય છે જિંદગીઓ મોત ને વ્હાલું કરે છે પલ પલ,
આત્મહત્યા,બળાત્કારો ની ભૂમિ બની મારી સ્વર્ણિમ ગુજરાત
કોઈ તો આવો મારી સાથે,મારે પૂછવું છે માં ગુર્જરી ને
ક્યાં ગયી તારી શક્તિ,
નર્મદ,નરસિંહ,ઝવેર,ગાંધી ને રવિ શંકર
સરદાર ના આત્મા રડે છે દરોજ,
દરેક મન આંશુ આંખના ખૂણે સુકાય છે દરોજ,બેકારી માં હોમતો દરેક યુવાન વ્યશાનો માં અટવાય છે,સાધુ સંતો બન્યા દલાલ,રાજનેતા રાજદ્રોહી બન્યા,.માભોમ ને વેચવા ના સેલ નીકળે છે,
કોઈ તો રોકો,કોઈ તો ટોકો.
હા
તમને નક્સલવાદી કહશે,
વિકાસ ના વિરોધી કહશે,
મારશે બધા ભેગા મળી,પાગલ બનાવી પૂરશે તમને.
સરકાર પોલીસ આગળ કરશે,તમારા થી ડરી ને,
ખોટા ગુના માં સંડોવી જીન્ગીઓ કારમી કરશે,
કોઈ ના લાડકવાયા ખાંભી પણ ના બનશે,
નથી ઉઠતી આંધી આ ગાંધી ના ગુજરાત માં
નાતી તેજ તિમિર રહ્યું ગુજરાતી માં,
પરપ્રાંતી ,વિદેશીયો ના ગુલામ બની કહશે ગુજરાત છે નંબર ૧
બધું ગુમાવી ગાલ લાલ રાખશે ગુજરાતી.
મને શરમ આવે છે આવા ગુજરાતી બનવાનું.
કોઈ આવે કે ના આવે હું તો લડીશ,ઝઝૂમીશ
મારા શબ્દો બનશે તેજ તોખાર,
એક વાર તમને વિચારતો કરી દયીશ
લાગ્યા છું લાગી રહીશ તમને,
ભલે તમે જાગતા રહી ઉઘવાનો ડોર કરશો
મારા દરેક પલ ની મને કીમત છે ,શહીદો નું રક્તદાન મફત માં વેચવા નહિ દહું.
જ્યાં જ્યાં હશે અન્યાય હું બોલીશ,ભલે મને કોઈ નવરો કહે,
જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર હશે તો સમો થયી લાલ આંખ કરીશ જરૂર
ગરીબો,.સ્ત્રીઓ,બાળકો,વૃધો ના માટે બસ ભીખ પણ માગીશ
મને શરમ નહિ નડે,તેમનું આત્મસન્માન જગાવવા તેમને માટે રડીશ પણ જરૂર,
મુક્કા મને મારીશ એકલો એકલો,ભગવાન ને ગાલિપ્રદાન કરીશ પણ
હું માર્યા પહેલ ગુજરાત માટે કૈંક કરીશ જરૂર
.
,
,
.
સુરત
લોક આન્દોલન ગુજરાત
ગુજરાત ના ખેડૂતો
ગુજરાત ના માછીમારો
ગુજરાત નાં કારીગરો
ગુજરાત ની મહિલા
ગુજરાત ના કામદારો
ગુજરાત ના વિદ્યાર્થી
ના પ્રશ્ને
લડતા લડતા એક વાત કહેવા માંગે છે
કે
તમારી લડાઈ તમે એક થઇ ને નહિ લડો તો
હમેશા તમારી હાર થશે.
શરૂઆત બીજા કરશે ની રાહ સુ કામ જુવો છો,
તમે જ કેમ નહિ.
તમારી લડાઈ છે,તમારે જ લડવી પડશે.
જીત તમારી છે પણ
તમે શરુ જ નથી કરી શકતા
તેનું કારણ વિચારો
આપણી કાયરતા ને નવા બહાના
થી સંગારીયે છીએ.
તમે બધું જ ગુમાવી દીધું છે અને હજુ જેને બધું લુતાવ્યું છે તેઓ
તમારા માનસ પલટ પર કબજો કરી બેઠા છે કે તે તેઓ તમારા હિતેછું છે
દુશ્મનો ને ઓળખી શકતા નથી,મોટી વાતો,જાહેરાતો થી અંજાઈ ગયા છો,ક્યાં સુધી,ગુજરાત માં ના ખેતી ની જમીન રહી,ના ખેડૂત રહ્યો,ના નોકરી રહી,ના ધંધા રહ્યા, રહ્યું ફક્ત પદુષણ
રહ્યું ફક્ત વિકાસ નું પડગમ
રહ્યું બસ નંબર ૧ નું ખોખલું બિરુદ,
રહ્યો જીડીપી નો ઉન્છો ગ્રાફ,
શું તેને શક માં વગરી ને ખાવાનો,
જ્યાં શક વાવવાની જમીન કે વાવનાર ખેડૂત કે પર્યાવરણ ના રહ્યું હોઈ,
નદીઓ ખડી બની છે ગુજરાત માં,ખેતરો બન્યા રસ્તા,ફળદ્રુપ જમીનો માં ઉદ્યોગો,ગૌચરો ના રહી તો ગયો ક્યાંથી રહે, ગયો વિના દૂધ ની નદીઓ ના હોય,સ્ત્રીજન્મ દર ઘટ્યો,બળાત્કારો વધ્ય,ગુના વધ્યા.ભ્રષ્ટાચાર વધ્યો,ઉદ્યોગો માણસખાઉ બન્યા,ઉધોગપતિઓ અને રાજકારણીઓ નવા રાજા બન્યા.અંગ્રેજો ગયા પણ આ શું ગાંધી ના ગુજરાત માં દૂધ ને બદલે દારૂ ની રેલમ છેલ ને કહેવૌય દારૂ બાંધી.
ઘરના છોકરા ઘંટી ચાટે ને કોર્પરેટો ને આટો,
વાઈબ્રનતા ગુજરાતે ધુજાવ્યા છે,
માનવંતા એ માર્યા છે
મોગ્વારી પરી વારી જાય છે જિંદગીઓ મોત ને વ્હાલું કરે છે પલ પલ,
આત્મહત્યા,બળાત્કારો ની ભૂમિ બની મારી સ્વર્ણિમ ગુજરાત
કોઈ તો આવો મારી સાથે,મારે પૂછવું છે માં ગુર્જરી ને
ક્યાં ગયી તારી શક્તિ,
નર્મદ,નરસિંહ,ઝવેર,ગાંધી ને રવિ શંકર
સરદાર ના આત્મા રડે છે દરોજ,
દરેક મન આંશુ આંખના ખૂણે સુકાય છે દરોજ,બેકારી માં હોમતો દરેક યુવાન વ્યશાનો માં અટવાય છે,સાધુ સંતો બન્યા દલાલ,રાજનેતા રાજદ્રોહી બન્યા,.માભોમ ને વેચવા ના સેલ નીકળે છે,
કોઈ તો રોકો,કોઈ તો ટોકો.
હા
તમને નક્સલવાદી કહશે,
વિકાસ ના વિરોધી કહશે,
મારશે બધા ભેગા મળી,પાગલ બનાવી પૂરશે તમને.
સરકાર પોલીસ આગળ કરશે,તમારા થી ડરી ને,
ખોટા ગુના માં સંડોવી જીન્ગીઓ કારમી કરશે,
કોઈ ના લાડકવાયા ખાંભી પણ ના બનશે,
નથી ઉઠતી આંધી આ ગાંધી ના ગુજરાત માં
નાતી તેજ તિમિર રહ્યું ગુજરાતી માં,
પરપ્રાંતી ,વિદેશીયો ના ગુલામ બની કહશે ગુજરાત છે નંબર ૧
બધું ગુમાવી ગાલ લાલ રાખશે ગુજરાતી.
મને શરમ આવે છે આવા ગુજરાતી બનવાનું.
કોઈ આવે કે ના આવે હું તો લડીશ,ઝઝૂમીશ
મારા શબ્દો બનશે તેજ તોખાર,
એક વાર તમને વિચારતો કરી દયીશ
લાગ્યા છું લાગી રહીશ તમને,
ભલે તમે જાગતા રહી ઉઘવાનો ડોર કરશો
મારા દરેક પલ ની મને કીમત છે ,શહીદો નું રક્તદાન મફત માં વેચવા નહિ દહું.
જ્યાં જ્યાં હશે અન્યાય હું બોલીશ,ભલે મને કોઈ નવરો કહે,
જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર હશે તો સમો થયી લાલ આંખ કરીશ જરૂર
ગરીબો,.સ્ત્રીઓ,બાળકો,વૃધો ના માટે બસ ભીખ પણ માગીશ
મને શરમ નહિ નડે,તેમનું આત્મસન્માન જગાવવા તેમને માટે રડીશ પણ જરૂર,
મુક્કા મને મારીશ એકલો એકલો,ભગવાન ને ગાલિપ્રદાન કરીશ પણ
હું માર્યા પહેલ ગુજરાત માટે કૈંક કરીશ જરૂર
.
,
,
.
Subscribe to:
Posts (Atom)