Friday, February 11, 2011

૨૦૧૧ ના વસ્તી ગણતરી ના આંકડા ચોકાવનારા હશે. સ્ત્રી ભ્રુણ હત્યા ના પાકા પુરાવા મળશે.

૨૦૧૧ ના વસ્તી ગણતરી ના આંકડા ચોકાવનારા હશે. સ્ત્રી ભ્રુણ હત્યા ના પાકા પુરાવા મળશે.

લોક આંદોલન ગુજરાત સુરત
લગેરહો નટુભાઈ

વૈશ્વિક ધોરણે ભારત સ્ત્રી જન્મ દર માં સૌથી નીચા ક્રમે છે.ચીન અને પાકિસ્તાન કરતા નીચો ક્રમ ધરાવવો અને વિકાસ ની વાતો કરવા તે પ્રજા સાથે છેતરપીંડી સિવાય કશું નથી.
સુરત ના વરાછા અને કતારગામ ના સાચા ૨૦૦૯ અને ૨૦૧૦ ના જન્મ નોંધણી ના સુરત શહેર ના આંકડા નરેન્દ્ર મોદી ના બેટીં બચાઓ અભિયાન હોય કે પટેલ સમાજ નો મોટો લાડુ અભિયાન હોય વાસ્તવિકતા સ્વીકાર્વીજ રહી.સુરત માં ૨૦૦૯ માં ૯૩૩ ના આંકડા સામે ૯૧૬ દર ૧૦૦૦ દીકરા જન્મ સામે દીકરી જન્મ ના આંકડા વસ્તી વધારા ના ૧.૫ % કરતા ડબલ એટલે ૩% ના દરે બાલિકા જન્મ દર ઘટાડો માનવ જાત ના અસ્તીસ્ત્વ નો અનસાલ આપે છે.એમના સરકારી છેતરામણા આંકડા હવે બહુ છુપાવી શકવાના નથી. દરોજ ના ૧૦૦૦ કરતા વધુ બાલિકા ના ગર્ભ માં ખૂન કરતા સુરત ની ગટરો ને ગરના થી ગાળો તો બાલિકા ભ્રુણ ના નાના ટુકડા સિવાય કશું હાથ આવે તેવી સ્થિતિ નથી .
હવે આઝાદી ના ૬૦ કરતા વધુ વર્ષો ગયા,કન્યા ભ્રુણ હત્યા રોકનારા કાનુન હોવા છતાં રાજકીય દબાણો કે કાયદા ની અજ્ઞાનતા ના બહાના હવે કાઢનાર અધિકારીયો ને માટે ફાંસી નો કાયદો લાવો અથવા માનવ જાત માફ નહિ કરી શકે.મન ફાવે તેમ વર્તનારા અને કાયદા ની ચુન્ગલ માં આબાદ છટકી જનાર શિક્ષિત ડોક્ટર જયારે હત્યારો બને ત્યારે સમાજ ની નાની દીક્રિયો એ બળાત્કાર ભોગવી ખૂન ના ભોગ બનાવો પડે છે.
ગુજરાત ભલે ગમે તેવા બંગા ફૂંકે તે આ શેત્ર માં સૌથી પાછળ છે.સામાજિક ક્રાંતિ વાતો કે કાનૂની લાંબી અટપટી પ્રક્રિયા થી નહિ થાય.જેરી જંતુ ને મારવા રહ્યા તો જ તમે તમારું અસ્તીસ્ત્વ બચાવી શકશો.આ સોનોગ્રાફી કરતા ડોકટરો જતી પરીક્ષણ કરી છોકરી છે એવું કહું નથી કે પેલી જન્મ માગતી નિર્દોષ બાલિકા ને તેના જ માં બાપ મારી નાખે છે.આ થી બચવા જલદ sting કરવા રહ્યા

Wednesday, February 9, 2011

miss use power means misuse of power in surat municiple corporation

લગેરહો નટુભાઈ
સુરત
મિસ દ્વારા પાવર મિસ યુઝ
સુરત માં સુરત મહાનગરપાલિકા ના બજેટ મા આડેધડ
વેરા વધારા કરવામાં આવેલ તે બાબતે લોકો દ્વારા જે વિરોધ થઇ રહ્યો છે તેને દબાવામાં
ધરણા ની મંજુરી નહિ આપી અથવા પોલીસ નો દુરુપયોગ કરી લોક અવાજ ને દાબવા માં એક વાર ફરી મિસ અર્પના સુરત મુનીસીપાલ કમિશ્નર તેમના મને સફળ થયા હશે પણ,વાસ્તવ માં લોકશાહી નું ખૂન કરી રહ્યા છે.
ભાજપા ના કોઈ પણ કાર્યક્રમ હોય તેને આ બાબતે ત્રફિક નું બહાનું પણ નથી અપાતું.પણ કોઈ ગરીબો ના મુદ્દે શહેર ના કોઈ સંગઠન કે જાગૃત વ્યક્તિ દ્વારા જયારે જયારે ધરણા,ઉપવાસ કે રેલી ની પરવાનગી માંગવા માં આવે ત્યારે ત્યારે સુરત પોલીસ ત્રફિક નો પુરતો બંદોબસ્ત કરે તો પણ તેજ બહાનું કાઢી એક વાર પરવાનગી અપાયી હોઈ,મંડપ બાંધવા ની પરવાનગી અપાયી અને પૈસા પણ ભરાયા હોય તો પણ પરવાનગી કેન્સલ કરવા નો મુદ્દો નટુભાઈ દ્વારા સારસાના ચેમ્બર ના પ્રોજેક્ટ માં રાજચીથી ખોટી રીતે અપાયી ની બાબતે થયેલ .ગરીબો ના કોઈ મુદ્દે સરકાર કે સુરત મુનીસીપાલ સામે રજુયાત કરવા નો અધિકાર કોના કહેવા થી છીનાવવામાં આવે છે.લોક મત ને ઉગતો દબાવવાથી એ સમસ્યા દુર નથી થતી.સાચી બાબતે
લોકો ના અવાજ ને પ્રદર્શિત થવા દેવો જોઈએ.આ બાબતે માહિતી અધિકાર દ્વારા આવા કિસ્સા ને એક કરી લગતા અધિકારી વિરુધ કોર્ટ, માનવ અધિકાર કોર્ટ માં ફરિયાદ દાખલ કરવી જરૂરી બની છે.આ બાબતે સુરત માં જે સંસ્થા પાસે આવા પુરાવા કે માહિતી હોઈ તે લોક અંદોલન સુરત પ્રાર્થના
સંઘ અઠવા લાઈન્સ મોકલવા.